home share

કીર્તન મુક્તાવલી

(૧) ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

તા. ૫/૧૨/૧૯૯૭ના સાંજે પ્રમુખસ્વામી મહારાજ વડોદરાના આંગણે પધાર્યા. સ્વામીશ્રી મંદિરની પ્રદક્ષિણાના અગ્રભાગ પર બિરાજ્યા ત્યારે સામે પ્રાંગણમાં બેઠેલા હજારો ભક્તોએ જયનાદ ગજવી તેઓને સત્કાર્યા.

તે સૌને આશીર્વર્ષાથી તૃપ્ત કરતાં સ્વામીશ્રીએ કહ્યું, “આપણે બહુ ભાગ્યશાળી છીએ. આપણા ભાગે સારું લાંભું આવ્યું છે. હવે છેલ્લો જનમ. આ એમનું વરદાન છે કે સર્વને બ્રહ્મરૂપ કરવા છે. એટલે એવા લાંભામાં આવી ગયા છીએ.”

આમ કહેતાં સ્વામીશ્રીએ સ્વયં ‘ભાગ્ય જાગ્યાં...’ કીર્તનની કડી ઊંચી હલકે ઉપાડી. તેનું જ વિવરણ કરતાં વધુમાં જણાવ્યું:

“ભગવાન પુરુષોત્તમ નારાયણ, અક્ષરધામના અધિપતિ કે જેમનો ભેટો થાય નહીં, એ દયાએ કરીને આવ્યા ને આપણે એમનો દર્શન-લાભ લઈએ છીએ, એમનાં પ્રવચન સંભળાય છે એ દયા થઈ છે. કોટિ કલ્યાણ થયાં છે. કોટિ કલ્યાણ એટલે છેલ્લો જનમ. હવે ઉધારો નથી. ‘કેમ થશે? શું થશે? ભૂત થઈશું?’ એવી શંકા રાખવાની જરૂર જ નથી. મહારાજનું પ્રગટપણું છે ને સાચા ગુરુ મળ્યા એટલે જીતનો ડંકો વાગી ગયો. શું જીતી ગયા? માયા સામેની જીત થઈ ગઈ.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮/૪૨૯]

(1) Bhāgya jāgyā re āj jāṇvā

Sadguru Nishkulanand Swami

On December 5, 1997, Pramukh Swami Maharaj arrived in Vadodara at night. After doing the pradakshinā of the mandir, he sat in front of the mandir, where thousands of devotees who sat in the courtyard welcomed him.

He pleased the devotees with the blessing: “We are very fortunate since we got the ‘better deal in the share’ - i.e. this is our last birth. To make everyone brahmarup is [Maharaj’s] promise. So we are included in this share.”

With these blessings, Swamishri sang the kirtan ‘Bhāgya jāgyā re āj jāṇvā’. Then, he explained:

“Purushottam Bhagwan, the sovereign of Akshardham - who is impossible to reach - has come here out of his immense compassion and we are able to have his darshan and listen to his talks. This is equivalent to millions of liberations - which means our last birth. There is nothing owed. There is no need to worry about what will happen, how it will happen, or will be become a ghost. Maharaj is present today and we have attained a genuine guru. The victory bells are ringing. What is the victory? It is the victory over māyā.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8/429]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase